ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિધાર્થી નેતા યુવરાજસિંહે ભરતી પ્રક્રિયાને કેમ ગણાવ્યું નાટક?

આણંદની ચારૂતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી અને ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ હાથ ધરાઈ, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળ્યા હોવાનું કારણ આગળ ધરી 1 વર્ષથી નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી.
01:51 PM Jun 07, 2025 IST | Hardik Shah
આણંદની ચારૂતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી અને ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ હાથ ધરાઈ, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળ્યા હોવાનું કારણ આગળ ધરી 1 વર્ષથી નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી.

Yuvraj Singh Jadeja : આણંદની ચારૂતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઈનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી અને ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પણ હાથ ધરાઈ, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળ્યા હોવાનું કારણ આગળ ધરી 1 વર્ષથી નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી. આશ્ચર્યજનક રીતે, હવે પૂર્વ મંજૂરીના અભાવનું બહાનું આગળ ધરી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને યુવરાજસિંહે નાટક ગણાવી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યા છે.

Tags :
Appointment Letter DelayCharutar VidyamandalCollege Exam ScamCollege Hiring ControversyEducational CorruptionExam Cancellation DramaFake Approval ReasonGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahLab Assistant RecruitmentMerit List ManipulationRecruitment IrregularitiesRecruitment scamSM Patel CollegeStudent Leader AllegationTransparency in RecruitmentYuvraj Singh Jadeja
Next Article