Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patidar ના કેસ પરત ખેંચાશે? આ મુદ્દે અગ્રણીઓના મોટા નિવેદન

પાટીદાર આંદોલન સમયે આગેવાનો સામે થયેલા રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેંચવામાં આવ્યા છે.
Advertisement

પાટીદાર અનામત આંદોલનને (Patidar Anamat Andolan) લઈને મોટા સમાચાર આવ્યા છે. પાટીદાર આંદોલન સમયે આગેવાનો સામે થયેલા રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. પાટીદાર આગેવાનોએ અને નેતાઓએ આ નિર્ણયને બિરદાવ્યો છે અને રાજ્ય સરકાર અને કાયદા વિભાગનો આભાર માન્યો છે....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×