ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જયરાજને ભવિષ્યના MLA તરીકે જોવાની ઇચ્છા : લોકગાયક બ્રિજરાજદાન ગઢવી

લોકગાયક બ્રિજરાજદાન ગઢવીએ ભાવનગર જિલ્લાના ભગુડા મોગલધામ ડાયરા કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિવેદન આપ્યું છે.
01:51 PM May 14, 2025 IST | Hardik Shah
લોકગાયક બ્રિજરાજદાન ગઢવીએ ભાવનગર જિલ્લાના ભગુડા મોગલધામ ડાયરા કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિવેદન આપ્યું છે.

લોકગાયક બ્રિજરાજદાન ગઢવીએ ભાવનગર જિલ્લાના ભગુડા મોગલધામ ડાયરા કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, તેઓ માયાભાઈ આહીરના પુત્ર જયરાજને ભવિષ્યમાં તળાજાના ધારાસભ્ય તરીકે જોવાની ઇચ્છા ધરાવે છે. બ્રિજરાજદાન ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું કે, “હું કોઈપણ રાજકીય પક્ષમાં નથી, અને વર્તમાન ધારાસભ્ય સામે પણ કોઈ વાંધો નથી.” છતાં પણ તેઓ એક ચારણ તરીકે મોગલ માંને વિનંતી કરે છે કે જયરાજને તળાજાના ધારાસભ્ય તરીકે આશીર્વાદ મળે. આ નિવેદન પ્રસંગસ્થળે હાજર જનમેદનીમાં ખાસ રસ અને ચર્ચાનો વિષય બન્યું હતું. બ્રિજરાજદાન ગઢવીના આ નિવેદનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે આ શું રાજકીય સંકેત છે કે પછી કઇંક બીજું..?

Tags :
Ahir family political futureBhaguda Mogaldham eventBrijrajdhan Gadhvi statementBrijrajdhan Gadhvi TalajaBrijrajdhan political neutralityCharan community appealFolk singer political commentFuture MLA endorsementGujarat FirstGUJARAT FIRST NEWSGujarat political buzzHardik ShahJayraj Ahir MLA wishMayabhai Ahir son politicsMogal Maa blessingsNon-political supportPublic reaction to Gadhvi statementTalaja constituency politics
Next Article