ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લેખક સંજય છેલે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ફિલ્મ ડિરેક્ટર અને રાઇટર સંજય છેલ પણ સમગ્ર દેશ, ગુજરાત અને ગુજરાત ફર્સ્ટની સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ પ્રસંગે દેશમાં સંપ બની રહે.અને દેશ પ્રગતિની ચરમસીમા પર  પહોંચે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.
11:36 AM Aug 14, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ફિલ્મ ડિરેક્ટર અને રાઇટર સંજય છેલ પણ સમગ્ર દેશ, ગુજરાત અને ગુજરાત ફર્સ્ટની સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ પ્રસંગે દેશમાં સંપ બની રહે.અને દેશ પ્રગતિની ચરમસીમા પર  પહોંચે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

ફિલ્મ ડિરેક્ટર અને રાઇટર સંજય છેલ પણ સમગ્ર દેશ, ગુજરાત અને ગુજરાત ફર્સ્ટની સાથે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા છે. તેમણે આ પ્રસંગે દેશમાં સંપ બની રહે.અને દેશ પ્રગતિની ચરમસીમા પર  પહોંચે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.
Tags :
GujaratFirstHarGharTiranga
Next Article