ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બગાસાં ઉંઘ સિવાય બીજા આ કારણે પણ આવતા હોય છે

બગાસાં આવવા એ આળસની નિશાની ગણાય છે. પરંતુ થાકેલા માણસને બગાસાં આવે તો સામાન્ય બાબત છે. બગાસાં આવવાનું ચોક્કસ કારણ તો વિજ્ઞાાનીઓ પણ જાણી શક્યા નથી પરંતુ થોડા અભ્યાસ બાદ એમ તારણ નીકળ્યું છે કે માણસ જ્યારે થાકે ત્યારે તેના સ્નાયુઓ ઢીલા પડે અને શ્વાસ લેવાની માત્રા ઘટે. માણસને દર મિનિટે લગભગ ૬ થી ૭ લીટર હવા શ્વાસમાં લેવી પડે તો જ પૂરતો ઓક્સિજન મળે. થાકેલો માણસ પૂરો શ્વાસ ન લઈ શકે તો ઓકà
02:24 PM Sep 08, 2022 IST | Vipul Pandya
બગાસાં આવવા એ આળસની નિશાની ગણાય છે. પરંતુ થાકેલા માણસને બગાસાં આવે તો સામાન્ય બાબત છે. બગાસાં આવવાનું ચોક્કસ કારણ તો વિજ્ઞાાનીઓ પણ જાણી શક્યા નથી પરંતુ થોડા અભ્યાસ બાદ એમ તારણ નીકળ્યું છે કે માણસ જ્યારે થાકે ત્યારે તેના સ્નાયુઓ ઢીલા પડે અને શ્વાસ લેવાની માત્રા ઘટે. માણસને દર મિનિટે લગભગ ૬ થી ૭ લીટર હવા શ્વાસમાં લેવી પડે તો જ પૂરતો ઓક્સિજન મળે. થાકેલો માણસ પૂરો શ્વાસ ન લઈ શકે તો ઓકà
બગાસાં આવવા એ આળસની નિશાની ગણાય છે. પરંતુ થાકેલા માણસને બગાસાં આવે તો સામાન્ય બાબત છે. બગાસાં આવવાનું ચોક્કસ કારણ તો વિજ્ઞાાનીઓ પણ જાણી શક્યા નથી પરંતુ થોડા અભ્યાસ બાદ એમ તારણ નીકળ્યું છે કે માણસ જ્યારે થાકે ત્યારે તેના સ્નાયુઓ ઢીલા પડે અને શ્વાસ લેવાની માત્રા ઘટે. માણસને દર મિનિટે લગભગ ૬ થી ૭ લીટર હવા શ્વાસમાં લેવી પડે તો જ પૂરતો ઓક્સિજન મળે. થાકેલો માણસ પૂરો શ્વાસ ન લઈ શકે તો ઓક્સિજન પણ ઓછો પડી શકે છે.


બગાસું આવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

અન્ય કારણો:
  • બગાસું આવવા પાછળ અનેક કારણો હોઇ શકે છે જેમકે ઊંઘ, થાક, કંટાળો, આળસ વગેરે વગેરે. 
  • ઘણી વખત આપણને કોઇ બીજી વ્યક્તિને બગાસાં ખાતી જોઇને પણ બગાસુ આવે છે.
  • અમુક સંશોધન પ્રમાણે વધુ બગાસાં આવવા પાછળ કોઇ હેલ્થ પ્રોબલેમ પણ જવાબદાર હોઇ શકે છે. 
  • એક સંશોધન પ્રમાણે બગાસાને લઇને અત્યારે બે થિયરી ફરે છે. એક થિયરી મુજબ એર કન્ડિશન્ડ અથવા ઠંડીના વાતાવરણમાં વધુ બગાસાં આવે છે. તેમજ જ્યારે આપણે થાકી જઇએ છીએ કે કંટાળી જઇએ છીએ ત્યારે મગજનું તાપમાન ઘણું ઉંચુ જતુ રહે છે જેને ઠંડુ કરવા માટે બગાસાં આવે છે.
Tags :
GujaratFirst
Next Article