Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

3 અભિવ્યક્તિવાળા લોકોથી સમાજમાં દૂર રહેવું, નહીંતર ધનોતપનોત નક્કી!

આવા 3 વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ બીજાઓનું અપમાન કરતા લોકો સ્વાર્થી અને એકલતામાં રહેતા લોકો બીજાઓ ઉપર હિંસા કરતા લોકો Chanakya Niti : ધરતી ઉપર ફેલાયેલી દરેક ઘટનાઓ, વસ્તુઓ, પરંપરા અને રહેણીકરણીના માપદંડો માત્ર કોઈ વ્યક્તિને કારણે અસ્તિત્વમાં આવ્યા...
3 અભિવ્યક્તિવાળા લોકોથી સમાજમાં દૂર રહેવું  નહીંતર ધનોતપનોત નક્કી
Advertisement
  • આવા 3 વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ
  • બીજાઓનું અપમાન કરતા લોકો
  • સ્વાર્થી અને એકલતામાં રહેતા લોકો
  • બીજાઓ ઉપર હિંસા કરતા લોકો

Chanakya Niti : ધરતી ઉપર ફેલાયેલી દરેક ઘટનાઓ, વસ્તુઓ, પરંપરા અને રહેણીકરણીના માપદંડો માત્ર કોઈ વ્યક્તિને કારણે અસ્તિત્વમાં આવ્યા નથી. એકથી વધુ વ્યક્તિઓના કાફલા દ્વારા આ તમામ માપદંડોને તૈયાર કરવામાં આવેલા છે. ત્યારે આ કાફલાનું રૂપાતંર અમુક સમયબાદ સમાજ તરીકે થાય છે. અને આવા વિવિધ સામાજો ભેગા મળીને એક દેશની રચના કરે છે. ત્યારે વિવિધ દેશ મળીને આ દુનિયા અને આ આધુનિક યુગને તૈયાર કર્યો છે.

Tags :
Advertisement

.

×