અબુ ધાબીનું હિન્દુ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે.
આ મંદિરનો હેતુ તમામ ધર્મોના લોકોને આવકારવાનો છે.
અબુ ધાબી બાદ હવે બહેરીનમાં પણ હિન્દુ મંદિર બનશે.
આ મંદિર અબુ ધાબીના મંદિર જેટલું જ વિશાળ હશે.
બહેરીનના ક્રાઉન પ્રિન્સે મંદિર બનાવવા જમીન ફાળવી.
પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો હતો
મંદિરના બાંધકામ શરૂ કરવાની ઔપચારિકતા પણ પૂર્ણ થઈ.
ટૂંક સમયમાં જ આ ભવ્ય મંદિરનું બાંધકામ શરૂ થશે.