અબુ ધાબીનું હિન્દુ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે.

આ મંદિરનો હેતુ તમામ ધર્મોના લોકોને આવકારવાનો છે.  

અબુ ધાબી બાદ હવે બહેરીનમાં પણ હિન્દુ મંદિર બનશે.

આ મંદિર અબુ ધાબીના મંદિર જેટલું જ વિશાળ હશે.

બહેરીનના ક્રાઉન પ્રિન્સે મંદિર બનાવવા જમીન ફાળવી.

પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો હતો

મંદિરના બાંધકામ શરૂ કરવાની ઔપચારિકતા પણ પૂર્ણ થઈ.

ટૂંક સમયમાં જ આ ભવ્ય મંદિરનું બાંધકામ શરૂ થશે.