સનાતન ધર્મમાં હનુમાન જ્યંતીને ખુબ જ ધૂમધામથી મનાવાય છે
ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મ થયો હતો
હનુમાનને વાનર દેવતા, બજરંગબલી અને વાયુદેવ પણ કહેવાય છે
અભિજીત મુહૂર્ત આજે સવારે 11:53 થી બપોરે 12:46 સુધી રહેશે
हनुमान जी का बीज मंत्र
ॐ ऐं भ्रीम हनुमते,
श्री राम दूताय नम:।
ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय।
सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा॥
हनुमान गायत्री मंत्र
ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि। तन्नो हनुमत् प्रचोदयात्॥
આજે પહેલા 'ऊं राम रामाय नम:' કરીને પછી
'ऊं हं हनुमते नम:' જાપ કરો
હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે