દેશભરના લોકો રામ મંદિરના દર્શન કરવાની ઇચ્છા રાખી બેઠા છે

ભારતમાં અયોધ્યા સિવાય આ રામ મંદિર પણ છે પ્રખ્યાત

રામ મંદિર સાથે હિંદુઓની અતુટ આસ્થા સદીઓ પુરાણી છે

22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી

મધ્ય પ્રદેશના રામ રાજા મંદિરમાં પોલીસ રોજ ગાર્ડ ઑફ ઑનર આપે છે

તેલંગાણામાં આવેલું  સીતા રામચંદ્ર ભગવાન મંદિર પણ પ્રખ્યાત છે

તમિલનાડુમાં આવેલું આ રામાસ્વામી મંદિર આસ્થાનું અનોખું કેન્દ્ર છે

ભુવનેશ્વરના ખારવેલા નગરમાં આવેલું રામ મંદિરનું અનેરુ મહત્વ છે