વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના વતન ગુજરાત પધાર્યા
વડાપ્રધાનનું મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કર્યું સ્વાગત
પહેલીવાર કોઈ પીએમ દ્વારકાના દર્શન માટે આવ્યા છેઃ પૂજારી
પ્રધાનમંત્રીએ બેટ દ્વારકામાં પૂજા-અર્ચના કરી અને પાદુકાની પણ પૂજા કરી
પીએમ મોદીએ ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું
દ્વારકાધીશની પૂજા કરી અને મંદિર પરિસરના દર્શન કર્યા
દ્વારકાધીશના દર્શન કરીને આદિશંકરાચાર્ય મઠ શારદાપીઠ ગયા
શારદાપીઠમાં ભગવાન આદિ શંકરાચાર્યજીની પાદુકાની પૂજા કરી હતી
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ લીધા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનથી સમગ્ર દ્વારકાવાસીઓમાં આનંદ