સૂર્યતિલકનું ટ્રાયલ થયું પૂર્ણ

ટ્રાયલ જોઈ ભક્તો થયા ભાવવિભોર

રૂરકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિીટ્યૂટે બનાવી સિસ્ટમ

રામ નવમી બપોરે 12 વાગ્યે થશે તિલક

સિસ્ટમ સૂર્ય પ્રકાશના માર્ગ બદલાવાના સિદ્ધાંત પર આધારિત

રિફલેક્ટર, 2 મિરર્સ, 3 લેન્સનો કરવામાં આવ્યો ઉપયોગ

મંદિરની છત પર રિફ્લેક્ટર લગાવામાં આવ્યું

અરિસામાંથી કિરણો પરાવર્તિત થઈને સૂર્યતિલક થશે