આવતા 30 દિવસો આ રાશિના જાતકો માટે રહેશે ખુબ જ ફળદાયક રહેશે
સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે, જે આજે પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યા છે
સૂર્યના પરિવહનની સાથે જ તમામ રાશિઓ પર અસર થશે
સૂર્ય 1 મહિના માટે મેષ રાશિમાં વિરાજમાન રહેવાના છે
કર્ક રાશિના જાતકોના અટકી ગયેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે
મેષ રાશિના જાતરો માટે સૂર્યનો પ્રભાવ તેમની આર્થિક સ્થિતિમાં સુધાર લાવી શકે છે
મિથુન રાશિના જાતકો માટે નવું કાર્ય શરૂ કરવું ખુબ જ ફળદાયી રહેશે
કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું પરિવહન
નુકસાનકારક
બની શકે છે
ધન રાશિના જાતકો માટે પણ સૂર્યનું પરિવહન તેમના કાર્યમાં બાધ્ય બની શકે છે