- શૈવ સંપ્રદાય - શ્રી વિધુશેખર ભારતી આ સંપ્રદાય ભારતમાંથી અન્ય દેશોમાં પણ ફેલાયેલો અને પુષ્ટિ પામેલો એક અઘોરી સંપ્રદાય છે
- ગૌંડિય વૈષ્ણવ સંપ્રદાય - વૈષ્ણવની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે
- પુષ્ટિમાર્ગ વૈષ્ણવ સંપ્રદાય - પુષ્ટિમાર્ગ જેને વલ્લભ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૈષ્ણવ ધર્મનો એક સંપ્રદાય છે.
- શાક્ત સંપ્રદાય - જે સંપ્રદાય આદિ શક્તિ એટલે કે દેવીની પૂજા કરે છે તેને શાક્ત સંપ્રદાય કહવામાં આવે છે.
- રૂદ્ર વૈષ્ણવ સંપ્રદાય - હિંદુ ધર્મમાં રૂદ્ર સંપ્રદાય ચાર વૈષ્ણવ સંપ્રદાયોમાંથી એક છે. સંત વિષ્ણુસ્વામીએ આ સંપ્રદાયની સ્થાપના કરી હતી