આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઇએ પિસ્તા
દારૂ પીતા હોય તે લોકોએ ન ખાવા જોઇએ પિસ્તા
Kidney ની સમસ્યા હોય તેણે ન ખાવા જોઇએ પિસ્તા
અસ્થમાની સમસ્યા જે લોકોને હોય તેમણે પણ ન ખાવા જોઇએ પિસ્તા
જે લોકો થાક અને નબળાઈ અનુભવે છે તેમણે ન ખાવા જોઇએ પિસ્તા
Blood Pressure ની સમસ્યા હોય તેણે ન ખાવા જોઇએ પિસ્તા
એલર્જીની સમસ્યા હોય તેમણે પણ ન ખાવા
જોઇએ પિસ્તા
જે લોકોને પાચનની સમસ્યા છે તેમણે પણ ન ખાવા જોઇએ પિસ્તા