આ લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઇએ પિસ્તા

દારૂ પીતા હોય તે લોકોએ ન ખાવા જોઇએ પિસ્તા

Kidney ની સમસ્યા હોય તેણે ન ખાવા જોઇએ પિસ્તા

અસ્થમાની સમસ્યા જે લોકોને હોય તેમણે પણ ન ખાવા જોઇએ પિસ્તા

જે લોકો થાક અને નબળાઈ અનુભવે છે તેમણે ન ખાવા જોઇએ પિસ્તા

Blood Pressure ની સમસ્યા હોય તેણે ન ખાવા જોઇએ પિસ્તા

એલર્જીની સમસ્યા હોય તેમણે પણ ન ખાવા  જોઇએ પિસ્તા

જે લોકોને પાચનની સમસ્યા છે તેમણે પણ ન ખાવા જોઇએ પિસ્તા