હિંદુઓનું પાવન સ્થળ સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે
તમામ 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ જ્યોતિર્લિંગ સૌથી પહેલું આવે છે
ગુજરાતના વેરાવળ બંદર નજીક સ્થિત છે આ મંદિર
સોમનાથ મંદિર પર અનેક શાસકોએ હુમલા કર્યા હતા
ઓરંગજેબની ક્રૂરતાનો પણ સામનો કરવો પડ્યો હતો
ઓરંગજેબના શાસનકાળમાં બે વાર મંદિર પર હુમલો થયો હતો
ઇતિહાસકાર બતાવે છે કે ઓરંગજેબે 1665માં સોમનાથ મંદિર તોડાવી દીધુ હતું
કહેવામાં આવે છે કે મંદિર પ્રતિ હજ્જારો લોકોની આસ્થાથી નાખુશ હતો ઓરંગજેબ
ઓરંગજેબ કા ઇતિહાસ નામના પુસ્તકમાં આ બાબતનો ઉલ્લેખ છે