સાબરમતી નદી ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા બે કાંઠે થઈ છે.

બાકરોલમાં નદી પરનાં રેલવે બ્રિજ નિર્માણનું કામ કરતા 32 જેટલા શ્રમિકો ફસાયા હતા.

NDRF, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસની ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

This browser does not support the video element.

કલાકોની મહાજહેમત બાદ તમામ 32 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.

બાવળના કારણે રેસ્ક્યુમાં સમસ્યા આવી હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું હતું

વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનાં જળસ્તરમાં વધારો થયો છે.

સાબરમતી નદીના પાણીમાં વધારો થતા રિવરફ્રન્ટ વોક વે પરથી લોકોને દૂર કરાયા હતા.

This browser does not support the video element.

દરમિયાન પાણી સાથે કેટલાક સાપ પણ રિવરફ્રન્ટ વોક વે પર જોવા મળ્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home