દેશની 15 જગ્યાઓ પર હુમલાનાં પાકિસ્તાનનાં પ્રયાસોને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. 

ભારતીય વાયુસેના અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા પાક.ના પ્રયાસો ધ્વસ્ત થાય છે.

S-400 અંગે વાત કરીએ તો ભારતને રશિયા તરફથી આ સિસ્ટમ મળી છે.

S-400 ને ટ્રન્સપોર્ટ ઈપેરક્ટર લોન્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. 

S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી ગાઈડન્સ રડાર મિસાઈલને ટાર્ગેટ માટે ગાઈડ કરે છે. 

આ એર ડિફેન્સ સિસ્ટમ 400-600 કિમીનાં અંતરથી મલ્ટીપલ ટાર્ગેટ શોધી કાઢે છે. 

ઓર્ડર મળ્યાની 5 થી 10 મિનિટમાં જ તે ઓપરેશન માટે તૈયાર થઈ જાય છે.  

S-400 ના એક યુનિટમાંથી 160 જેટલા ઑબ્જેક્ટને એકસાથે ટ્રેક કરી શકાય છે. 

એક ટાર્ગેટ માટે 2 મિસાઈલ ઝીંકી શકાય છે. દુશ્મનો તેને સરળતાથી ડિટેક્ટ કરી શકતા નથી.  

આ એર ડિફેન્સ સિસ્ટમ 30 કિમીની ઉંચાઈથી પોતાનાં ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home