પાકિસ્તાન સામે 'ઓપરેશન સિંદૂર' ની સફળતા બાદ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. 

દેશભરમાં 13 થી 23 મે સુધી 10 દિવસ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. 

અમદાવાદમાં આજે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

CM ભૂપેન્દ્ર પટેલ, સાધુ-સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. 

આ યાત્રામાં રેડ ક્રોસ, સરદાર ધામ સહિતની વિવિધ સંસ્થાઓ પણ જોડાઇ હતી.

તમામ ધર્મના નાગરિકોએ આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

ભાજપ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home