પાકિસ્તાન સામે 'ઓપરેશન સિંદૂર' ની સફળતા બાદ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. 

દેશભરમાં 13 થી 23 મે સુધી 10 દિવસ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. 

અમદાવાદમાં આજે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

CM ભૂપેન્દ્ર પટેલ, સાધુ-સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. 

આ યાત્રામાં રેડ ક્રોસ, સરદાર ધામ સહિતની વિવિધ સંસ્થાઓ પણ જોડાઇ હતી.

તમામ ધર્મના નાગરિકોએ આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

ભાજપ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Ahmedabad Rath yatra 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને DYCMએ કરી પહિંદ વિધિ

Gujaratfirst.com Home