108 કુંડી બગલામુખી માતાજીના મહાયજ્ઞની પૂર્ણાહુતિ
સનાથલ લંબે નારાયણ આશ્રમ ખાતે યોજાયો હતો મહાયજ્ઞ
મહાયજ્ઞની પૂર્ણાહુતિ સમયે સંતવાણીનું આયોજન થયું હતું
વિજયસિંહજી વાઘેલા દ્વારા ચાંદીની નોટોનો વરસાદ કરાયો
ઋષિ ભારતી બાપુ તેમજ વિશ્વેશરી ભારતી માતાજી ઉપર નોટો વરસાદ
શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ ઉપર નોટોનો વરસાદ કરાયો
આ પૂર્ણાહુતિમાં મોટી સંખ્યામાં સંત ગણ, ભક્તો, મહાનુભાવો, અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા