અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશ ચાલી રહી છે. 

આજે મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરી ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.

ભક્તો થકી ભજન-કિર્તન કરી ભગવાનને વિવિધ મનોરથ પીરસવામાં આવી રહ્યા છે. 

આજે ભગવાનને આભૂષણથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.

આ વખતે મોસાળું દર્શનનો સમય પણ ભક્તો માટે વધારવામાં આવ્યો છે. 

22 મીએ ભગવાનનું મોસાળું સવારે 11 થી સાંજે 8 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું મૂકાશે.

સરસપુર રણછોડરાય મંદિરમાં દરરોજ સવારથી સાંજ ભજન-કીર્તન કાર્યક્રમ યોજાય છે.

જમાલુપર મંદિરમાં સુર સંગમ ભજન મંડળીની મહિલાઓ ભક્તિમાં તરબોળ થઈ હતી. 

સુર સંગમ ભજન મંડળની 30 મહિલાઓ દ્વારા દર વર્ષે રથયાત્રા નિમિત્તે ભજન આરાધના કરે છે.

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home