ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા, નિજ મંદિરે ભક્તોની ભીડ
દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર
અમદાવાદની રથયાત્રાના રૂટનું અનેરૂ મહત્વ
આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા
હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા