પાકિસ્તાનના આતંકના નવા ચહેરા સામે મોટી રણનીતિ
PM મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો દૂરંદેશી નિર્ણય
48 કલાકમાં પાકિસ્તાનીઓને દેખાડ્યો બહારનો રસ્તો
પાકિસ્તાનીઓની હકાલપટ્ટી સૌથી મોટી રણનીતિનો ભાગ
દેશહિતમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉઠાવ્યું હતું મોટું બીડું
તમામ રાજ્યના CM સાથે કરી હતી ટેલિફોનિક વાતચીત
ગૃહમંત્રી અમિતભાઈ શાહની ચાણક્ય નીતિ આવી સામે
પાકિસ્તાનીઓને તાત્કાલિક હાંકી કાઢવા કરી હતી અપીલ
'નિકાહ પાકિસ્તાનમાં અને વસવાટ ભારતમાં કરતા હતા'