અમદાવાદના જગન્નાથ મંદિરે આજે ભવ્ય સોનાવેશ દર્શન.
વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી ધારણ કરે છે સોનાના આભૂષણ.
ઐતિહાસિક રથોની મંદિર પ્રાંગણમાં થશે પ્રતિષ્ઠા વિધિ
ગજરાજોના પૂજનમાં ICC ચેરમેન જય શાહ ઉપસ્થિત રહેશે
ભગવાનને સોનેરી વસ્ત્રો અને આભૂષણોનો શણગાર કરાશે
શ્રદ્ધાળુઓને મળશે જગતના નાથના અલૌકિક દિવ્ય દર્શન.
ભક્તોમાં આજે સોનાવેશ દર્શન માટે ભારે ઉત્સાહ