Ahmedabad Rath yatra 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને DYCMએ કરી પહિંદ વિધિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભગવાન જગન્નાથના રથની પરંપરાગત પહિંદ વિધિ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને DYCM હર્ષભાઈ સંઘવી દ્વારા ભગવાન જગન્નાથના રથની પરંપરાગત પહિંદ વિધિ કરવામાં આવી છે.
પહિંદ વિધિ દરમિયાન સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કરવાની વર્ષો જૂની પરંપરાનું પાલન કરવામાં આવશે.
પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથજીના રથ મંદિર પરિસરમાંથી નગરચર્યા માટે વિધિવત પ્રસ્થાન કરાવ્યું છે.