રાજકોટમાં વધુ એક એનિમલ હોસ્ટેલ ની દયનીય સ્થિત

મવડી ખાતે આવેલી એનિમલ હોસ્ટેલની કથડેલી સ્થિતિ, વ્યવસ્થાના અભાવે ગાયો કાદવ કિચડમાં રહેવા મજબૂર

કાદવમાં ખુચી જવાના કારણે 2 ગાયના થયા મોત

રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન, અધિકારીઓને સૂચનાઓ આપી છે.

રાજકોટમાં 4 એનિમલ હોસ્ટેલ આવેલ છે : નયનાબેન પેઢડિયા

વરસાદી વાતાવરણ બાદ રોડ રસ્તા કરાવી દેવાશે : નયનાબેન પેઢડિયા

કાદવ, મચ્છર, માખીને કારણે ગાયને તકલીફ પડે છે : નયનાબેન પેઢડિયા

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home