ત્રિનિદાદમાં ભારતીય સમુદાયને PM Modi એ સૂચક સંબોધન કર્યુ
આ દેશની લગભગ 13 લાખની વસ્તીમાંથી 45 ટકા ભારતીય મૂળના છે - PM Modi
બિહારનો વારસો ભારત તેમજ વિશ્વને ગર્વ અપાવી રહ્યો છે - PM Modi
વડાપ્રધાન મોદીએ ત્રિનિદાદના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસરને બિહારના દીકરી ગણાવ્યા
ત્રિનિદાદમાં વસેલા ભારતીયોએ હૃદયમાં રામાયણ સંગ્રહી રાખી છે - PM Modi
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અગ્રણી અર્થવ્યવસ્થા છે - PM Modi
ટૂંક સમયમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે - PM Modi