વર્ષ 1975માં ભારત દેશમાં લદાયેલ કટોકટીને આજે 50 વર્ષ થયા
ભાજપે ઉજવી રહ્યું છે સંવિધાન હત્યા દિવસ, ઠેર ઠેર કાર્યક્રમો
કટોકટી એ લોકતંત્રનો કાળો અધ્યાય છે - વડાપ્રધાન મોદી
કોંગ્રેસ સરકારે લોકશાહીને બાનમાં લીધી હતી - વડાપ્રધાન મોદી
કટોકટીએ સરમુખ્ત્યારશાહી માનસિકતાનું પરિણામ - અમિત શાહ
અમિત શાહે 'ધ ઈમરજન્સી ડાયરીઝ - યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર' પુસ્તકનું વિમોચન કર્યુ
સંવિધાનના મૂળ આત્મા સાથે છેડછાડ કરાઈ હતી - જે. પી. નડ્ડા
હજુ પણ કોંગ્રેસ કટોકટીની જ માનસિકતામાં જીવે છે - જે. પી. નડ્ડા