નેતાજી સુભાષચંદ્ર બોઝના સન્માનમાં પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અસાધારણ પ્રયાસો અને નેતૃત્વને માટે તેમને સત્ સત્ નમન

સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓરિસ્સાના કટકમાં થયો હતો

તેઓ એક રાષ્ટ્રવાદી નેતા હતા અને મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી ચળવળમાં જોડાયા હતા

ઈંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ 1938માં કોંગ્રેસ પ્રમુખ બન્યા અને ભારતની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા

ભારતીય સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવામાં બોઝના પ્રયાસોને માન આપવા માટે 23 જાન્યુઆરીને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે

આ નિર્ણયની સત્તાવાર જાહેરાત 19 જાન્યુઆરી, 2021 ના રોજ કરવામાં આવી હતી

નેતાજીની જન્મજયંતિ દર વર્ષે સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home