હિન્દુ ધર્મમાં શનિવારને શનિદેવને સમર્પિત વાર માનવામાં આવે છે

શનિવારે કેટલાક ચોક્કસ ઉપાયો કરવાથી શનિદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે

શનિદેવને રીઝવવા હંમેશા ॐ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ

શનિદેવને પ્રિય મંત્ર ॐ शं शनैश्चराय नम: નો 108 વાર જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે 

શનિવારે શનિદેવની પૂજા કરતી વખતે કાળા તલ, અડદનો ઉપયોગ કરવો જોઈએ

શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવાથી પીડા અને કષ્ટો દૂર થાય છે

શનિવારે કાળા કપડાંનું દાન કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home