હિન્દુ ધર્મમાં શનિવારને શનિદેવને સમર્પિત વાર માનવામાં આવે છે

શનિવારે કેટલાક ચોક્કસ ઉપાયો કરવાથી શનિદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે

શનિદેવને રીઝવવા હંમેશા ॐ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ

શનિદેવને પ્રિય મંત્ર ॐ शं शनैश्चराय नम: નો 108 વાર જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે 

શનિવારે શનિદેવની પૂજા કરતી વખતે કાળા તલ, અડદનો ઉપયોગ કરવો જોઈએ

શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવાથી પીડા અને કષ્ટો દૂર થાય છે

શનિવારે કાળા કપડાંનું દાન કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Salangpur Dham માં દાદાનો રથયાત્રા-પરશુરામ જયંતીની થીમ પર અદભૂત શણગાર, જુઓ તસવીરો

PM મોદીએ ટ્વિટર પર શરે કરી અફસ્લુઈટડીક મુલાકાતની અદભૂત તસ્વીરો

Gujaratfirst.com Home