ગુજરાતની શાન ગણાતા એશિયાટિક લાયનની સંખ્યા 891 જેટલી થઈ
Parimal Nathwani એ સિંહોની સંખ્યા 891 થતા આપી પ્રતિક્રિયા
કેન્દ્ર અને રાજ્ય સરકારના સિંહ સંવર્ધન અભિયાનોની કરી પ્રશંસા
બરડાના જંગલોમાં સિંહોમાટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે
કેન્દ્ર સરકારના 'લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ' અંતર્ગત માહિતી આપી
જુદા-જુદા 21 લાયન કોરીડોરની ઓળખ કરાશે
સિંહ હવે પીપાવાવ પોર્ટ જેવા દરીયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે-પરિમલ નથવાણી