કળિયુગમાં જય શ્રી કૃષ્ણ અને જય સીયા રામ જેવા મંત્રજાપથી ખૂબ જ લાભ થાય છે
જય શ્રી કૃષ્ણ મંત્રથી ભક્તમાં પ્રેમ અને ભક્તિની વૃદ્ધિ થાય છે
ભગવાન શ્રી કૃષ્ણ દરેક સમસ્યાનું સરળ, સચોટ અને સફળ નિદાન કરવા સક્ષમ છે
કૃષ્ણના નામોમાં દિવ્ય પ્રેમની શક્તિ સહજ રહેલ છે
જય સીયા રામ મંત્ર પારિવારીક શાંતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરે છે
ભગવાન શ્રી રામનું નામ શાસન, શક્તિ અને સ્થિરતાનું પ્રતીક છે
માતા સીતાનું નામ સમર્પણ અને વફાદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે