પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું
મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની સિદ્ધિઓ વર્ણવી
2.90 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ આપ્યા: CM
યુવાનો જોબસીકરમાંથી જોબગીવર બન્યાઃ CM
આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએઃ CM
જનજનમાં રાષ્ટ્ર ચેતના જગાવવાનું કાર્ય PMએ કર્યું: CM