સાળંગપુરધામમાં દાદાનો દિવ્ય શણગાર. 

આજે પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાને વિશેષ વાઘા ધરાવાયા


અષાઢી બીજ અને રથયાત્રા થીમ પર કલાત્મક શણગાર


હનુમાનજી દાદાને જાંબુનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

વહેલી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ

મંદિરના પટાંગણમાં ભવ્ય હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન

પારિવારિક શાંતિ માટે 17 મે થી 15 જૂન સુધી ચાલશે આ વિશેષ યજ્ઞ

પવિત્ર અધિક માસમાં દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

શહનાઝ ગિલનો નવો લુક, પેપ્લમ સ્ટાઈલમાં મચાવી ધૂમ

Hollywood actor in Ranabaali: રશ્મિકા-વિજયની 'રણાબલી'માં ‘ધ મમ્મી’ ફેમ એક્ટરની એન્ટ્રી

10 અણઉકેલ્યા રહસ્યો: શું આપણે ક્યારેય સત્ય જાણી શકીશું?

Gujaratfirst.com Home