સાળંગપુરધામમાં દાદાનો દિવ્ય શણગાર.
આજે પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાને વિશેષ વાઘા ધરાવાયા
અષાઢી બીજ અને રથયાત્રા થીમ પર કલાત્મક શણગાર
હનુમાનજી દાદાને જાંબુનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો.
વહેલી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ
મંદિરના પટાંગણમાં ભવ્ય હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન
પારિવારિક શાંતિ માટે 17 મે થી 15 જૂન સુધી ચાલશે આ વિશેષ યજ્ઞ
પવિત્ર અધિક માસમાં દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી