હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં છે

હનુમાનજીના ભક્તોએ મંગળવારે સાંજે કરવા જોઈએ આ ખાસ 3 કામ

મંગળવારે હનુમાન ચાલીસા પઠનનું ખાસ મહત્વ રહેલું છે

મંગળવારની સંધ્યાએ સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો હનુમાનજી સાક્ષાત આ સ્થળે ઉપસ્થિત થતા હોવાની ધાર્મિક માન્યતા છે

મંગળવારે હનુમાનજીને બુંદીના લાડુંનો પ્રસાદ ધરાવો

હનુમાનજી સમક્ષ મંગળવારે પંચમુખી દીવો પ્રગટાવો

મંગળવારે પ્રાણીઓને ગોળ અને ચણા ખવડાવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home