હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં છે

હનુમાનજીના ભક્તોએ મંગળવારે સાંજે કરવા જોઈએ આ ખાસ 3 કામ

મંગળવારે હનુમાન ચાલીસા પઠનનું ખાસ મહત્વ રહેલું છે

મંગળવારની સંધ્યાએ સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો હનુમાનજી સાક્ષાત આ સ્થળે ઉપસ્થિત થતા હોવાની ધાર્મિક માન્યતા છે

મંગળવારે હનુમાનજીને બુંદીના લાડુંનો પ્રસાદ ધરાવો

હનુમાનજી સમક્ષ મંગળવારે પંચમુખી દીવો પ્રગટાવો

મંગળવારે પ્રાણીઓને ગોળ અને ચણા ખવડાવો

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Gujaratfirst.com Home