યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા સતત હેડલાઇન્સમાં રહે છે
ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનશ્રીના પરિવારે ખુલાસો કર્યો છે કે આ તમામ દાવા ખોટા છે.
ધનશ્રીના પરિવારે ખુલાસો કર્યો છે કે આ તમામ અહેવાલો પાયાવિહોણા છે.
તેમણે કહ્યું કે આ તમામ દાવા ખોટા છે અને અમે તેમનાથી ખૂબ નારાજ છીએ.
અમારી તરફથી આવી કોઈ માંગ કરવામાં આવી નથી આ અફવાઓમાં કોઈ સત્ય નથી.
પરિવારના સભ્યોએ વધુમાં કહ્યું કે અમને પણ આ અફવાઓમાં ખેંચવામાં આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે બંનેએ 20 ફેબ્રુઆરીએ છૂટાછેડા લીધા હતા.