યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા સતત હેડલાઇન્સમાં રહે છે

ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનશ્રીના પરિવારે ખુલાસો કર્યો છે કે આ તમામ દાવા ખોટા છે.

ધનશ્રીના પરિવારે ખુલાસો કર્યો છે કે આ તમામ અહેવાલો પાયાવિહોણા છે.

તેમણે કહ્યું કે આ તમામ દાવા ખોટા છે અને અમે તેમનાથી ખૂબ નારાજ છીએ.

અમારી તરફથી આવી કોઈ માંગ કરવામાં આવી નથી આ અફવાઓમાં કોઈ સત્ય નથી.

પરિવારના સભ્યોએ વધુમાં કહ્યું કે અમને પણ આ અફવાઓમાં ખેંચવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બંનેએ 20 ફેબ્રુઆરીએ છૂટાછેડા લીધા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home