મહાશિવરાત્રીના દિવસ ઘર પર લાવો આ ચીજ
આ ત્રણ ચીજને ઘર પર અચૂક લાવો
26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પર્વ છે
વિધિ વિધાનથી અભિષેક-પૂજા અચૂક કરો
ઘર પર શિવલિગ સ્થાપિત કરવા માટે શુભદિવસ
જે પિતૃદોષ, કાળસર્પ યોગને કરે છે દૂર
રૂદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે, શિવરાત્રિમાં ઘર લાવો