ગોવિંદા-સુનિતા આહુજા 1987 માં લગ્નગ્રંથિથી જોડાયા હતા
આ વર્ષની શરૂઆતમાં જ્યારે ગોવિંદા અને સુનીતા આહુજાના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં આવ્યા
હનીફે દાવો કર્યો કે ગોવિંદા લાંબા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે
ગોવિંદા-સુનીતાએ ગણેશ ચતુર્થી દરમિયાન તમામ અફવાઓને રદિયો આપ્યો
આ યુગલે 38 વર્ષના લગ્નજીવન પછી અલગ થવાનો નિર્ણય કર્યો
આ નિર્ણયથી ચાહકોને આઘાત લાગ્યો હતો
ફિલ્મ સમીક્ષક હનીફ ઝવેરીએ દાવો કર્યો ગોવિંદાના છૂટાછેડાના સમાચાર માત્ર પબ્લિસિટી સ્ટંટ