વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ Gujarat first એ રાજ્યભરમાં રિયાલિટી ચેક હાથ ધર્યું.

વિવિધ જિલ્લામાં બ્રિજોની સ્થિતિનો તાગ મેળવવા Gujarat first એ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યું. 

ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે.

વેરાવળમાં હીરણ નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ ભુજ-મુન્દ્રા તરફ જતો જોખમી બ્રિજ બંધ કરાયો છે.

વલસાડ જિલ્લામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસરે તંત્રે કામગીરી હાથ ધરી છે.

વલસાડનાં વહીવટી તંત્રે નિરિક્ષણ કરી 5 બ્રિજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 

જિલ્લામાં કુલ 235 બ્રિજ પૈકી 175 માઇનોર, 65 મેજર બ્રિજ છે, જેમાંનાં 5 જર્જરિત જાહેર કર્યાં.

જામનગરને કચ્છથી જોડતા ધોરીમાર્ગ પર આવેલા બિસ્માર પુલની સમીક્ષા કરશે.

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home