સનાતન ધર્મમાં, ગુરુને સુખ, સમૃદ્ધિ, જ્ઞાન અને  બુદ્ધિનો  કારક માનવામાં આવે છે. 

જ્યારે આ ગુરુ નબળો પડી જાય છે ત્યારે તેનો પ્રભાવ જીવનના ઘણા પાસાઓમાં દેખાય છે. 

વારંવાર આવતા ખરાબ સપના પણ આનો સંકેત હોઈ શકે છે.

ગુરુ દોષ દૂર કરવાના સરળ ઉપાયો

ગુરુવારે પીળા કપડાં પહેરો અને કેળાના ઝાડની પૂજા કરો. 

જરૂરિયાતમંદ લોકોને પીળી વસ્તુઓનું દાન કરો. 

Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

'Dhurandhar 2': 'ધુરંધર 2' ના નિર્માતાઓને મળી કાનૂની નોટિસ

Banaskantha માં આંતરજ્ઞાતિય લગ્ન વિવાદે પકડ્યું જોર! હવે ચૌધરી સમાજની માગ

Show માં Kiss, પ્રેમ કે ખેલ? શું અભિનેત્રીએ બોયફ્રેન્ડને આપ્યો દગો!

Gujaratfirst.com Home