કેવી રીતે બચી રમેશ વિશ્વાસની જિંદગી
એર ઈન્ડિયાના વિમાનોમાં કેટલા અને ક્યા ઈમરજન્સી ગેટ હોય છે?
રમેશકુમાર વિશ્વાસની સીટ 11A હતી
એર ઈન્ડિયાની મોટા ભાગની ફ્લાઈટમાં 11 નંબરની સીટ આ દરવાજાથી શરૂ થાય છે
વિમાનનો પ્રકાર અને કદ ઈમરજન્સી ગેટની સંખ્યા નક્કી કરે છે
સામાન્ય રીતે એર ઈન્ડિયાના વિમાનોમાં 3 પ્રકારના ઈમરજન્સી એક્ઝિટ હોય છે
રમેશકુમાર વિશ્વાસની સીટ 11A હતી. જે વિમાનના દરવાજાની બાજુમાં હતી