છોડમાં થતી જીવાતથી પરેશાન છો? અપનાવો આ ઘરેલું ઉપાય

જો તમારા છોડના પાંદડા પર નાના જીવાતનો ઉપદ્રવ થયો હોય, તો તેને દૂર કરવા માટે રાખ એક ઉત્તમ અને કુદરતી ઉપાય છે.

લાકડાની રાખમાંથી બનાવેલું પાણી એક અસરકારક પ્રાકૃતિક કીટનાશક તરીકે કામ કરે છે.

આ ઘરેલું ઉપાય બનાવવા માટે 1 લિટર પાણીમાં 2 ચમચી લાકડાની રાખ ભેળવી તેને 24 કલાક માટે ઢાંકીને રાખો.

24 કલાક બાદ આ મિશ્રણને ગાળી લો અને એક સ્પ્રે બોટલમાં ભરીને સવાર કે સાંજના સમયે છોડના પાંદડા પર તેનો છંટકાવ કરો.

Gujrat New DGP GS Malik: ગુજરાતને મળ્યા નવા પોલીસ વડા, જાણો તેમના વિશે

ગ્રેટ નિકોબારના દરિયામાં Rahul Gandhi એ કર્યું સ્કુબા ડાઇવિંગ, વીડિયો થયો વાયરલ

'મિની ઈન્ડિયા' બની ગયું દમણ, પીએમ મોદીએ કર્યો ભવ્ય રોડ શો, જુઓ Photo

Gujaratfirst.com Home