ઉનાળામાં અનિંદ્રા અને ખલેલ યુક્ત નિંદ્રાના કિસ્સા વધી જાય છે

આપ ઉનાળામાં ગાઢ અને સળંગ નિંદ્રા લેશો તો આપનું મગજ અને શરીર બંને તાજગી અનુભવશે

ગાઢ અને સળંગ નિંદ્રા માટે સૂવા અને જાગવાનો ચોકક્સ સમય જાળવો

બેડરૂમનું તાપમાન, પ્રકાશ અને અવાજ તમારી ઊંઘને અનુરુપ હોવા જોઈએ

સૂતા પહેલા 1 કલાક સુધી સ્માર્ટ ફોન, લેપટોપ અને ટીવી ન વાપરવા જોઈએ

સૂતા પહેલા આંખોને સ્વચ્છ અને ઠંડા પાણીથી ધૂઓ 

સૂતા અગાઉ પ્રાણાયમ પણ કરી શકો છો 

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home