ભારતની પાકિસ્તાન પર વધુ એક મોટી સ્ટ્રાઈક
પાકિસ્તાનને પાયમાલ કરતો આકરો નિર્ણય
ભારતે પાક. સાથે આયાત-નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
અર્થશાસ્ત્રીઓના મતે ભારતના આ નિર્ણયથી પાકિસ્તાન પાયમાલ થઈ જશે
ભારતમાંથી પાકિસ્તાનમાં ખાંડ, ચા, સુતરઉ દોરો, ટાયર, રબ્બર, પેટ્રોલિયમ વગેરે નિકાસ કરાય છે
પાકિસ્તાનમાંથી ભારતમાં તાજા ફળો (જામફળ અને અનાનસ) , ખનીજ, તૈયાર ચામડું અને સિમેન્ટની નિકાસ કરાય છે
અગાઉ 2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી ભારતે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો પહેલાથી જ પ્રતિબંધિત કરી દીધા હતા
અગાઉ ભારત પાકિસ્તાન પર ડિજિટલ અને ડિપ્લોમસી સ્ટ્રાઈક કરી ચૂક્યું છે