બનાસકાંઠામાં દીકરીઓ મુદ્દે આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ વકર્યો.
ચૌધરી પરિવારે કિંજલ રબારીને સન્માનપૂર્વક તેના ઘરે પરત સોંપી.
This browser does not support the video element.
હવે ચૌધરી સમાજના માતા-પિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટે ગુહાર લગાવી છે.
ચૌધરી સમાજના વાલીઓએ આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી કરી ન્યાય માંગ્યો.
બંને સમાજ વચ્ચે સામાજિક સૌહાર્દ જળવાય તે માટે અગ્રણીઓની દોડધામ.
ચૌધરી પરિવારે ઉદારતા બતાવી, પણ શું રબારી સમાજ મોટું મન રાખશે?