આ વર્ષે 6 સપ્ટેમ્બર 2025, શનિવારે ઉજવાશે અનંત ચતુર્દશી

Anant Chaturdashi પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે ગણેશ મહોત્સવ

અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન માટેના ખાસ મુહૂર્ત જાણવા જરુરી છે

6 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 7.26 થી 9.10 કલાક સુધી શુભ ચોઘડિયું ગણાશે

ગણેશ વિસર્જન માટે બપોરે 1.54 થી 3.28 કલાક સુધી લાભ ચોઘડિયું ગણાશે

અનંત ચતુર્દશીના અમૃત ચોઘડિયા બપોરે 3:28 થી 5:03 કલાક સુધી ગણાશે

અમૃત કાલ મધ્યાહને 12.50 થી 2.23 સુધીનો ગણાશે 

ગોધુલી મુહૂર્ત સાંજે 6.37 થી 7 કલાક સુધી ગણાશે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home