આ વર્ષે 6 સપ્ટેમ્બર 2025, શનિવારે ઉજવાશે અનંત ચતુર્દશી
Anant Chaturdashi પર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે ગણેશ મહોત્સવ
અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન માટેના ખાસ મુહૂર્ત જાણવા જરુરી છે
6 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 7.26 થી 9.10 કલાક સુધી શુભ ચોઘડિયું ગણાશે
ગણેશ વિસર્જન માટે બપોરે 1.54 થી 3.28 કલાક સુધી લાભ ચોઘડિયું ગણાશે
અનંત ચતુર્દશીના અમૃત ચોઘડિયા બપોરે 3:28 થી 5:03 કલાક સુધી ગણાશે
અમૃત કાલ મધ્યાહને 12.50 થી 2.23 સુધીનો ગણાશે
ગોધુલી મુહૂર્ત સાંજે 6.37 થી 7 કલાક સુધી ગણાશે