કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોના તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે 

મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે

હનુમાનજીના પ્રિય વાર એવા મંગળવારના દિવસે પૂજા અર્ચનામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો

હનુમાનજીની મૂર્તિ અને છબી સમક્ષ પંચમુખી દીવો પ્રગટાવો

મંગળવારે હનુમાનજીને સિંદૂર અને આકડાની માળા અર્પણ કરો

હનુમાનજીને ચણા અથવા પીળી બુંદીનો પ્રસાદ ચઢાવો

મંગળવારે જરુરિયાતમંદોને દાન કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home