ગણેશ ચતુર્થીના રોજ ઘરને શણગારવામાં આ વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખો

ગણેશ ચતુર્થી પર્વે તમારા ઘરના મુખ્ય દરવાજે સ્વસ્તિકને દોરી શકો છો

મુખ્ય દરવાજા પર રંગોળી બનાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે

મુખ્ય દરવાજાની શાખને ગલગોટાના ફૂલો અને કેરીના પાનથી પણ સજાવી શકો છો

ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે લાકડાની ચોકીનો ઉપયોગ કરવો જોઈએ 

આ ચોકી પર પીળા અથવા લાલ રંગનું કપડું મુકવું જોઈએ 

આ ચોકી પર ગણેશજીની મૂર્તિ સિવાય કેળાના પાન, ફૂલો, તોરણ વગેરે મૂકી શકો છો

આ રીતે ચોકી શણગારવાથી ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home